Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: દેરાસર ખાતે જૈન પરિવારોએ સંવત્સરી દિવસ ની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરી

Mangrol, Surat | Aug 27, 2025
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ જૈન દેરાસર ખાતે જૈન પરિવારો દ્વારા સંવત્સરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે સંવત્સરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને ભગવાન મહાવીર સ્વામીએ ક્ષમા પના દિવસ તરીકે ગણાવ્યો છે માંગરોળ તાલુકા મથક જૈન સંઘ દ્વારા ઉજવણી
Read More News
T & CPrivacy PolicyContact Us