માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ જૈન દેરાસર ખાતે જૈન પરિવારો દ્વારા સંવત્સરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે સંવત્સરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને ભગવાન મહાવીર સ્વામીએ ક્ષમા પના દિવસ તરીકે ગણાવ્યો છે માંગરોળ તાલુકા મથક જૈન સંઘ દ્વારા ઉજવણી