Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: આસ્થા ચોકડી પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી મારી ગઈ,રીક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત,પોલીસ કાફલો ઘટના સ્થળે

Rajkot, Rajkot | Sep 13, 2025
ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ આસ્થા ચોકડી પાસે એક રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી મારી ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રીક્ષા ચાલકને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us