Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: ડુંગરવાડ પુલ પર ગામડું પરતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો #jansamasya

Jetpur Pavi, Chhota Udepur | Aug 30, 2025
છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ બ્રિજ પર મોટું ગાબડું પડતા તંત્ર ચેતી ગયું છે. સુરક્ષા હેતુસર તંત્ર દ્વારા બ્રિજ પરથી વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવાયો છે.વાહનચાલકોને તંત્ર દ્વારા વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સતત વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે બ્રિજની હાલત ખરાબ થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us