Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા અંકલેશ્વરના નદી કાંઠાના ખેડૂતો ચિંતાતુર, ખેડૂતોએ ઉપજો તોડી લેવાની શરૂઆત કરી

Anklesvar, Bharuch | Sep 5, 2025
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને સ્પર્શતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.તેવામાં અંકલેશ્વરના છાપરા, કાસિ યા, બોરભાથા ગામના ખેડૂતોએ ખેતરની ઉપજો તોડી લેવાની શરૂઆત કરી છે.ખેડૂતોએ પોત પોતાના ખેતરોમાં પાક બચાવવા જહેમત ઉઠાવી છે.અને મુખ્ય માર્ગ ઉપર પાક એકઠો કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us