Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: આંબા–પુંજાપદર–ભેંસવડી માર્ગે નવો બ્રિજ બનશે – ધારાસભ્ય કસવાલાનું સ્થળ નિરીક્ષણ,લોકોની હાલાકી દૂર કરવા ખાતરી

Lilia, Amreli | Aug 30, 2025
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અધિકારીઓ સાથે આંબા, પુંજાપદર અને ભેંસવડીને જોડતા માર્ગ પર બ્રિજ બનાવવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે લોકોની હાલાકી ધ્યાનમાં લઈને આ કામો વહેલી તકે સરકારમાંથી મંજૂર કરાવી શરૂ કરવાની ખાતરી આપી.ધારાસભ્યશ્રીએ કહ્યું કે સરકારમાંથી તાત્કાલિક મંજૂરી લાવી કામ શરૂ કરાશે જેથી ગ્રામજનોને લાંબા સમયથી ચાલતી હાલાકીમાંથી રાહત મળે.
Read More News
T & CPrivacy PolicyContact Us