Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા કરજણ નદી માં ગણપતિ બાપા નું વિસર્જન થયું પરંતુ ઘણી પ્રતિમાઓ કિનારે રઝળતી જોવા મળી. –

Nandod, Narmada | Sep 1, 2025
જોકે નાના કે મધ્યમ સાઈઝ ના ગણપતિજી ની પ્રતિમાઓ નું પાંચ માં દિવસે રાજપીપળા કરજણ નદી માં વિસર્જન કરાયું જેમાં કેટલીક પ્રતિમાઓ તો નદી કિનારે બહાર નીકળી આવતા કીચડ માં પડેલી જોવા મળી હતી.આ સ્થિતિ માં પ્રતિમા જોઈને કેટલાક ગણેશ ભક્તોની લાગણી દુભાતી હોય એ સ્વભાવિક છે, માટે હવે નગરપાલિકા ની ટીમે નદી કિનારે રઝળતી આ પ્રતિમાઓ ને શોધી તેનું પાણીમાં યોગ્ય વિસર્જન કરે તેવી ગણેશ ભકતો ની લાગણી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us