Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટમાં નેપાળી સમાજે નેપાળમાં હિંસામાં મોત થયા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Rajkot East, Rajkot | Sep 9, 2025
નેપાળમાં આંદોલન કારણે ઘણા બધા લોકોના મોત નીપજીયા છે. ત્યારે રાજકોટમાં રહેતા નેપાળી પરિવારોએ આજે સાંજે 7 વાગ્યે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખ્યો હતો. નેપાળમાં ભારે હિંસાના કારણે અત્યાર સુધીમાં 20 થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે જેને લઇ રાજકોટ વર્ષોથી વસતા નેપાળી પરિવારો દ્વારા મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us