Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: સુરત રેલવે પોલીસ દ્વારા ઉધના રેલવે પાટા પર બે બાળકો સાથે મહિલા આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવ સરહાનીયા કામગીરી કરી.

Katargam, Surat | Aug 31, 2025
આજરોજ સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા શીતલબેન જગદીશભાઈના આવો પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે હિતેશભાઈ બાલાભાઈનાઓને ફોન કરી તથા તેઓના બે બાળકો સાથે ઉધના તરફ છેડા ઉપર આત્મા હત્યા કરવા બેસેલા ની જાન થતા વુમન એલઆર શીતલબેન જગદીશભાઈ તથા પોલીસ હેલ્થ કોન્સ્ટેબલ પંકજભાઈ કેશવભાઈ ના ગુનાહારી જગ્યા પર જઈ મહિલા આત્મહત્યા કરે તે પહેલા તેને બચાવી લઈ અને પ્રશંસનીય કામગીરી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us