Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં સમસ્ત ખારવા સમાજની ધ્વજારોહણ શોભાયાત્રા મોડીરાત્રે જાલેશ્વર મંદીરે પહોંચી, 52 ગજની ધ્વજારોહણ કરાયું

Veraval City, Gir Somnath | Sep 4, 2025
ભાદરવા સુદ અગિયારસ ને ગત 3 તારીખ ના રોજ વેરાવળ સમસ્ત ખારવાસમાજના પટેલ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને રામદેવપીર મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ મોડીરાત્રીના 10 કલાક આસપાસ જાલેશ્વર મંદીરે પહોચી હતી જયા ખારવાસમાજ ના આગેવાનો દ્રારા 52 ગજની ધ્વજારોહણ કરાયુ અને ભાવીભકતો માટે પ્રસાદ ની વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us