Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: શામળાજી-મોડાસા સ્ટેટ હાઇવે પર ખાડારાજના કારણે સર્જાતા અકસ્માતોની ઘટનાને વાંદીયોલ સરપંચ ની ઉમેદપુર ખાતેથી પ્રતિક્રિયા.

Modasa, Aravallis | Sep 1, 2025
અરવલ્લી જિલ્લાના શામળાજી-મોડાસા સ્ટેટ હાઇવે રોડ પર સર્જાયેલ ખાડારાજના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે.હાલઅંબાજી જતા પદયાત્રીઓ પણ એકસ્માતનો ભોગ બનતા હોવાને લઇ,વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતીએ આજરોજ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us