Download Now Banner

This browser does not support the video element.

મોરબી: રાત્રી દરમિયાન વેપારીના ધંધા પર જઈ મોરબી પોલીસ દ્વારા હેરાન કરતા હોય જે બાબતે આમ આદમી પાર્ટીના પ્રભારીએ આપી પ્રતિક્રિયા

Morvi, Morbi | Sep 3, 2025
મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને રાત્રી દરમિયાન ધંધા પર જઈ ને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે તથા ત્યાં ઊભેલા ગ્રાહકો સાથે પણ અયોગ્ય વર્તન કરવામાં આવે છે. સામે આવેલ ફૂટેજ માં મોરબી પોલીસ ના અધિકારી તેમના મળતિયાઓ સાથે આ વિસ્તારો માં પડેલ વાહનોમાં નુકશાન કરતા નજરે પડે છે જે વાયરલ વિડિયો બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રભારી પંકજ રાણસરીયા એ આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us