Download Now Banner

This browser does not support the video element.

સીંગવડ: દાહોદ જિલ્લાના બંડીબાર અને વિસલંકી અને છાપરીયા ગામ પશુ સારવાર કેન્દ્રોની મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ

Singvad, Dahod | Sep 29, 2025
આજે તારીખ 29/09/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે સાંસદ જસવંતસિંહ ભાભોરે બંડીબાર અને વિસલંકી ગામો તેમજ સીંગવડ મંડળના છાપરીયા ગામ માં નવા પશુ દવાખાનાઓને મંજૂરી આપવાની જાહેરાત કરી.આ પહેલ પશુપાલકો માટે નોંધપાત્ર રાહત લાવશે અને આ ગ્રામીણ વિસ્તારોમાં પશુ સ્વાસ્થ્ય માટે નવી સુવિધાઓનો પ્રારંભ કરશે. સાંસદ જસવંતસિંહ ભાભોરે સમાવિષ્ટ ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us