Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીના ખરાબ રસ્તાના કારણે ભાજપના ઝંડા ખાડામાં લગાવનાર યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Anklesvar, Bharuch | Aug 21, 2025
અંકલેશ્વર શહેરનોમુખ્ય માર્ગ એટલે કે ચૌટા નાકથી ભરૂચી નાક સુધીનો માર્ગ ખખડધજ થઇ ગયો છે.જેઅંગે અગાઉ પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ રસ્તો બનાવવા માટે તંત્રદ્વારા કોઈ જ કામગીરીકરવામાં આવી નથી.અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે શહેરના એક જાગૃત નાગરિક વિનય પટેલ દ્વારા બિસ્માર માર્ગથી પરેશાન થઈને તારીખ-20મીઓગષ્ટની મોડી સાંજ બાદ ભાજપના ઝંડા રસ્તા પર પડેલા ખાડામાં મૂકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us