Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: હાલર તેમજ અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા પાંચ દિવસના ગૌરી વિસર્જન ઔરંગા નદી તેમજ દરિયા કિનારે કરવામાં આવ્યું

Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના 5:30 કલાકે કરાયેલા વિસર્જનની વિગત મુજબ વલસાડના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દોઢ દિવસ અઢી દિવસ અને પાંચ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું. આજરોજ અશ્રુભીની આંખે વલસાડના દરિયા કિનારે તેમજ ઔરંગા નદીમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us