Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: મેઘરાજાએ રાજકોટ જિલ્લામાં વરસાવેલ મેઘ મહેરને કારણે પાણીની સમસ્યા ટળી,આ મામલે જિલ્લા કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું
Rajkot, Rajkot | Sep 11, 2025
જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદને લઈને આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 27 ડેમોમાંથી 14 ડેમો સો ટકા ભરાઈ ચૂક્યા છે. સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થવાને કારણે પાણીની સમસ્યા હલ થઈ ચૂકી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!