Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: વડતાલધામમાં શ્રાવણમાસપર્યંત શ્રી હરિકૃષ્ણમહારાજને ૩૭.૫૦ લાખ તુલસીપત્ર અર્પણ કરાયા.

Nadiad, Kheda | Aug 25, 2025
વડતાલધામમાં શ્રાવણમાસપર્યંત શ્રી હરિકૃષ્ણમહારાજને ૩૭.૫૦ લાખ તુલસીપત્ર અર્પણ કરાયા. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત ૩૦ દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ પ્રમાણે પૂરોહિત ધીરેનભાઇ ભટ્ટ સહિત ૧૨ ભૂદેવોએ કુલ ૩૭,૫૦,૦૦૦ દ્વિદલ તુલસીપત્રો અર્પણ કર્યા હતાં.
Read More News
T & CPrivacy PolicyContact Us