Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: વેરાઈમાતા સહિત શહેરના વિવિધ વિસ્તારમાં દિવસ દરમિયાન ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા
Anand City, Anand | Sep 6, 2025
આણંદ શહેરમાં શનિવારના રોજ વેરાઈમાતા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા હતા. અને શહેરના આગેવાનો વરઘોડામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!