Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ગણેશ ચતુર્થી માટે હિમતનંગર સહીત સાબરકાંઠામાં શિલ્પકારોની તૈયારી – ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓને પસંદગી.

Himatnagar, Sabar Kantha | Aug 25, 2025
ગણેશ ચતુર્થીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હિમંતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શિલ્પકારો દ્વારા સ્ટોલો સજાવાયા છે.શિલ્પકારોએ ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી છે.શિલ્પકારોએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય અને વિસર્જન ઘેર જ સરળતાથી કરી શકાય.પર્યાવરણપ્રેમી આ પહેલને કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us