Download Now Banner

This browser does not support the video element.

દાંતા: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા નો શુભારંભ થયો સાત દિવસ સુધી ચાલશે આ મહામેળો જિલ્લા કલેકટર દ્વારા શુભારંભ કરાવ્યો

Danta, Banas Kantha | Sep 1, 2025
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર, જિલ્લા એસપી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સચિવ દ્વારા રથ ખેંચીને મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે યાત્રિકો ને દર્શન,ભોજન,પાર્કિંગ વિસામો,સુરક્ષા દરેક ક્ષેત્રે કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે .
Read More News
T & CPrivacy PolicyContact Us