Download Now Banner

This browser does not support the video element.

ઉમરેઠ: સુંદલપુરામાં ખેતરમાં પશુ ચરાવવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

Umreth, Anand | Jul 7, 2025
સુંદલપુરામાં રહેતા રણજીતસિંહ ચાવડાએ પોતાના ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા જે પશુઓ બાજુમાં કૌટુંબિક ભાઈ જીવતસિંહ ચાવડાના ખેતરમાં જતા રહેતા તેઓએ ઝગડો કર્યો હતો એ દરમિયાન જીવતસિંહના પત્ની મધી તથા રાજુબેન ચાવડા,અશ્વિનસિંહ અને અશોકસિંહ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અનેતેમને અને તેમના પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us