Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા ડીવાયએસપી કચેરી ખાતેથી ખંડણી માંગવાના વાલોડના પ્રકરણ અંગે માહિતી અપાઈ.

Vyara, Tapi | Aug 2, 2025
વ્યારા ડીવાયએસપી કચેરી ખાતેથી ખંડણી માંગવાના વાલોડના પ્રકરણ અંગે માહિતી અપાઈ.તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી વાલોડ તાલુકાના આદિવાસી પંચ ના આગેવાન લાલસિંગ ગામીત વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ અંગે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા શનિવારના રોજ 4.30 કલાકે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us