Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાં બાદ પાંચમા દિવસે પણ શાળાના સંચાલકો ફરાર

Vejalpur, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાં બાદ પાંચમા દિવસે એટલે કે રવિવારે પણ શાળાના સંચાલકો ફરાર છે. ઘટના બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે રવિવારે 3 વાગ્યે પણ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. DEOએ નોટકારી હતી જે નોટિસને શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોય ત્યાં સાબિત થયું છે. શાળાને ખુલાસો આપવા નોટિસ અપાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us