Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર ગોવિંદપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ ના મંદિર ઉપર વીજળી પડતા લોકો મંદિરે દોડી આવ્યા

Vijapur, Mahesana | Aug 31, 2025
વિજાપુર ગોવિંદપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ ના મંદિરે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી મંદિર ના બનાવેલ શિખર ઉપર વીજળી પડતા મંદિર ના શિખર ઉપર તિરાડો પડી જવા પામી હતી. તેમજ મંદિર ના કળશ સહિત શિવલિંગ નુકશાન થયું હતું તો કેટલાક ઘરો માં ઉપકરણો ને પણ નુકશાન થવા પામ્યું હતુ. જેને લઇ ગ્રામજનો આજરોજ રવિવારે સવારે અગિયાર કલાકે મંદિરે દોડી આવ્યા હતા. અને કુદરતી પડેલી વીજળી ની આફત માંથી મહાદેવે ગ્રામજનો ને બચાવી લેવાની શ્રઘ્ધા વ્યક્ત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us