Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો એવોર્ડ મેળવનારા શિક્ષકો એસટી બસમાં આજીવન વિના મૂલ્ય સફર કરી શકશે

Himatnagar, Sabar Kantha | Sep 7, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે.આ નિર્ણયનો લાભ રાજ્યના અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય-રાષ્ટ્રી
Read More News
T & CPrivacy PolicyContact Us