Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: પલસાણા પોલીસ મથકે ઇકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જનમાં વિઘ્ન, સંતોષ મિલ બ્લાસ્ટ બાદ પોલીસ સ્ટાફ ફરજમાં વ્યસ્ત, તૈયારી નકામી ગઈ

Palsana, Surat | Sep 2, 2025
સોમવારે સાંજે જોળવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં બે લોકોના મોત તેમજ 22 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં પલસાણા પોલીસનો આખો સ્ટાફ તાત્કાલિક કામગીરીમાં ઝંપલાવવો પડ્યો. આ પરિસ્થિતિમાં વિસર્જન યાત્રા યોજી શકાઈ નહીં. છતાં ફરજ અને શ્રદ્ધા બંનેનું પાલન કરતાં પોલીસે પોલીસ મથકમાં જ એક મોટા તપેલામાં શુદ્ધ પાણી ભરીને ઇકો-ફ્રેન્ડલી રીતે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કર્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us