Download Now Banner

This browser does not support the video element.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના મેળામાં ઊભી કરેલી વ્યવસ્થાઓ, સુરક્ષા તેમજ સફાઈ કર્મીઓની પ્રશંસા કરી

Palanpur City, Banas Kantha | Sep 3, 2025
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના મહામેળામાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ, સુરક્ષા તેમજ સાફ-સફાઈ કરતા સફાઈ કર્મીઓની પ્રશંસા કરી હતી ગત રાત્રે આપેલી આ પ્રતિક્રિયા અંગે આજે બુધવારે સવારે 9:00 કલાકે જાણકારી મળી હતી જેમાં તેમણે ખાસ ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને કામગીરીને સરાહનીય ગણાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us