Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલાના લાલબાપા મંદીરે ભાગવત કથા શરૂભગતના સ્થાનમાં ભાગવત કથાનું શ્રવણ કરી જીવન સાર્થક બનાવવા ભક્તો ઉમટીયા

Sayla, Surendranagar | Aug 26, 2025
સાયલાના લાલબાપા મંદીરે સદાવ્રત સાથે 75 વરસથી ભાદરવા માસમાં ભાગવત કથા વાંચવામાં આવે છે. મધ્યમ કુટુંબ પરિવાર માતા-પિતાના ઋણ માંથી મુક્ત બનવા માટે સંપુર્ણ ભાગવતના વાંચન કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં 900થી વધુ પરિવારજનો એ ભાગવત કથાના યજમાન બન્યા છે. અને વિદેશમાં અને ગુજરાતના સેવકોએ મોટી સંખ્યામાં ભાગવતનું શ્રવણ કરીને પોતાનું જીવન બનાવ્યું છે. 90 વષ પહેલા શ્રી લાલજી મહારાજ મંદીરના ગાદીપતિ કરશનદાસજી મહારાજે આથિક સંકડામણ અનુભવતા પરિવાર માટે
Read More News
T & CPrivacy PolicyContact Us