Download Now Banner

This browser does not support the video element.

વેરાવળમાં 11 કેવી સટ્ટાબજાર ફિડરના સમારકામને પગલે આવતીકાલે શહેરની મુખ્ય બજારોમાં પાવર ઓફ રહેશે

Veraval City, Gir Somnath | Sep 13, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા નવરાત્રી મહોત્સવના અનુસંધાને તા.14ને રવિવારે સવારે 08:30થી બોપરના 02:00 વાગ્યા સુધી 11કેવી સટ્ટાબાઝાર ફીડરનું સમારકામ હોવાથી બસ સ્ટેશન, ટાવરચોક, સટાબજાર, મોચી બજાર, નવા પટેલ વાળા, M.G.રોડ, કટલેરી બજાર, વાણંદ શેરી, રેયોન ક્વાર્ટર, લીલાશાહ નગર, અલાણાનો ડેલો, રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ, હરસિધ્ધિ ડેરી વગેરે વિસ્તારમાં પાવર બંધ રહેશે.સમારકામ પુર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર ચાલુ કરી દેવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us