ઘોડાદર ગામમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો બાળકો આ પદયાત્રામાં જોડાયા આજ રોજ ઘોડાદર ગામમાં આપ નેતા પ્રવીણભાઈ રામ સાથે નાના બાળકોને બેસાડીને નવતર પ્રયોગ કર્યો ત્યારે બાળકો ખૂબ ખુશ થયા , અત્યાર સુધી આ યાત્રામાં વડીલોએ યુવાનોએ આશીર્વાદ આપ્યા પરંતુ આજે નાના બાળકોએ પણ આશીર્વાદ આપ્યા ત્યારે આ લડાઈમાં હવે કોઈ રોકી નઈ શકે તેવું પ્રવીણભાઈ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું