Download Now Banner

This browser does not support the video element.

આણંદ: 16 સપ્ટેમ્બરના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રક્તદાન કેમ્પ યોજાશે

Anand, Anand | Sep 9, 2025
જિલ્લા સમાહર્તાએ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us