Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar, Gandhinagar | Oct 6, 2025
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી સ્થિતિ બની શકે છે, જેમાં 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.પટેલના જણાવ્યા અનુસાર, ઓમાનથી શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે, જોકે તેની અસર ઓછી રહેવાની શક્યતા છે. "વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે," એમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
Read More News
T & CPrivacy PolicyContact Us