Download Now Banner

This browser does not support the video element.

નવસારી: તાલુકા સહિત જીલ્લામાં ગણેશ વિસર્જન ને લઈને 2,000 થી વધુ પોલીસ કામગીરી કરશે, જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી

Navsari, Navsari | Sep 5, 2025
નવસારી જિલ્લામાં છ તારીખે ગણેશ વિસર્જનને લઈને તળાવમાં તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને પોલીસ બંદોબસ્તમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 28 પીઆઈ, 27 પીએસઆઈ અને 471 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 297 જિલ્લા બહારની પોલીસ, 560 હોમગાર્ડ, જીઆરડી અને 105 એસઆરડી જવાનો પણ ફરજ બજાવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us