Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ પરના ડાયવર્ઝન અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તંત્રને રીપેરીંગ કરવા વાહન ચાલકોની માંગ

Wadhwan, Surendranagar | Sep 12, 2025
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલના તથા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ બીજ બંધ કરાતા કેનાલ પર ડ્રાઇવ વજન આપવામાં આવ્યું છે પરંતુ આ આયોજન એટલું જર્જરીત હોવાથી વાહનચાલકોને ત્રણ કિલોમીટર પસાર કરતા 30 થી 40 ml જેટલો સમય પસાર કરવો પડે છે અને એકદમ ખરાબ રસ્તાને લઈને વાહન ચાલકોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે ત્યારે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us