Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: ગોકુલ નગર વિસ્તારમાં એક મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો
Jamnagar City, Jamnagar | Sep 5, 2025
જામનગરમાં વધુ એક વખત આપઘાત નો બનાવ સામે આવ્યો છે, શહેરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલ સાયોના શેરીમાં રહેતી મહિલાએ બાથરૂમમાં જઈને એસિડ પી લીધું હતું, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!