Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે સુરત વન વિભાગ વાંકલ રેન્જ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ

Mangrol, Surat | Sep 26, 2025
માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે સુરત વન વિભાગ વાંકલ રેન્જ દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી સુરત ડી સી એફ ધીરજકુમાર અને સુરત એસીએફ ગૌરવ કુમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વાંકલ રેન્જ ના રેન ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલના નેતૃત્વમાં પાંચ દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી જેમાં તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને કુદરતી પ્રકૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us