Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: વરાછા ખાતે જીવનદીપ ઓર્ડરેશન ફાઉન્ડેશન દ્વારા આજરોજ 25 મો અંગદાન કરવામાં આવ્યું જ્યાં ત્રણ જરૂરિયાત મંડ દર્દીને લીવર.

Chorasi, Surat | Sep 11, 2025
ઓર્ગન સીટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક અંગદાનની પ્રેરણાદાયક ઘટના સામે આવી છે મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે રહેતા 30 વર્ષીય ધર્મેન્દ્રકુમાર નિશાળના થયા બાદ તેમના પરિવારે લીવર અને બંને કિડનીનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષીઓ છે જીવનદીપ ઓર્ગનેશન ફાઉન્ડેશન દ્વારા આ 25 મો અંગદાન કરી સમાજમાં એક ઉદાહરણ નો દાખલો બેસાડ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us