Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરના શંકર ટેકરી વિસ્તારમાં દિવાલ ધરાસાયી થવાના અકસ્માતમાં એક વ્યક્તિનું સારવારમાં મૃત્યુ

Jamnagar City, Jamnagar | Aug 25, 2025
જામનગરમાં બે દિવસ પહેલા શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ બે દિવસ પહેલા અચાનક ધરાશાયી થઈ હતી. 42 વર્ષીય અયુબ મામદ ખફી ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના સમયે તેઓ પોતાના ઘરની બહાર ઓટલા પર બેસેલા હતા ત્યારે ધરાશાયી દીવાલ તેમના ઉપર પડતા બંને પગમાં ફ્રેક્ચર તથા શરીરના અનેક ભાગોમાં ઇજાઓ થઈ હતી.સારવાર દરમિયાન તેમનું મોત થયુ.
Read More News
T & CPrivacy PolicyContact Us