Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલા જોડાયું રાજધાની સાથે – AC બસ સેવા 24 ઓગસ્ટથી શરૂ, ધારાસભ્ય ના પ્રયત્નોને મળી સફળતા

Savar Kundla, Amreli | Aug 23, 2025
સાવરકુંડલાથી સીધી ગાંધીનગર જવા માટે નવી AC બસ સેવા તા. 24 ઓગસ્ટથી શરૂ થશે. આ સેવા વડાપ્રધાન ભુપેન્દ્રસિંહ પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષસિંહ સંઘવીના સહકારથી શરૂ થઈ રહી છે.ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ સુવિધા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું હતું કે, આ સેવા સ્થાનિક જનતાને સમય બચાવવાની સાથે આરામદાયક મુસાફરીમાં મદદરૂપ બનશે.
Read More News
T & CPrivacy PolicyContact Us