Download Now Banner

This browser does not support the video element.

તિરુપતિ રાજનગર ખાતે 51 દીકરીઓનું પૂજન કરી સફાઈ કરીને દીકરીના હસ્તે શ્રીફળ વધેલી નવરાત્રી નો પ્રારંભ કરાયો

Palanpur City, Banas Kantha | Sep 23, 2025
પાલનપુર શહેરના ન્યુ પાલનપુર ખાતે આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં સોમવારે રાત્રે 10:00 કલાકે પ્રથમ નવરાત્રીમાં એકાવન દીકરીઓનો તેમના પરિવારજનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સફાઈ કર્મચારીને દીકરીના હસ્તે શ્રીફળ વધેરી આદ્યશક્તિના નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us