Download Now Banner

This browser does not support the video element.

ઠોયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ફાર્મે ખેડૂતો અને વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન અપાયુ

Porabandar City, Porbandar | Aug 30, 2025
પોરબંદરના ઠોયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ફાર્મે ખેડૂતો અને વિદ્યાર્થીઓને ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને જંતુનાશક દવાના છંટકાવથી ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓની આડઅસર અને ગાય આધારિત ખેતીથી સ્વાસ્થ્યને થતા લાભો અંગે માહિતગાર કરાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us