Download Now Banner

This browser does not support the video element.

પટેલ પાર્ક વિસ્તારમાં કેસરીનંદન હનુમાનજી મંદિરની દાન પેઢીની ચોરી

Bhavnagar City, Bhavnagar | Sep 10, 2025
ભાવનગર ભાવનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા કેસરીનંદન હનુમાનજી મહારાજના મંદિરમાં બે દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. ચોર મંદિરમાંથી દાનપેટી ચોરીને લઈ ગયા હતા. આ ચોરાયેલી દાનપેટી નાગર સોસાયટી પાસે આવેલી કંસારાની કેનાલમાંથી સવારે વહેલી તૂટેલી હાલતમાં મળી આવી હતી.ઘટના ની જાણ ટ્રસ્ટીને થતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us