પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ લેવાયેલા ઐતિહાસિક GST સુધારાના નિર્ણયને સમગ્ર દેશ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે. આ સુધારાના પરિણામે, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે, અને દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ પ્રાપ્ત થઈ છે. આ અવસરને ઉજવવા માટે, રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી, અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના ભાજપના કાર્યકર્તાઓ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં વ