Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: ગાંધી ચોક થી વડિયા ગામ જવાના રસ્તે કેટલાક ઝાડો જર્જરિત હોય તેને ઉતારી લેવાની માંગ વડીયાના સ્થાનિક યુવાને કરી

Nandod, Narmada | Sep 8, 2025
રાજપીપળા ના ગાંધી ચોક થી વડીયા ગામ જતા ત્યાં ડોક્ટર બાબા આંબેડકર હોલ આવેલું છે વારંવાર સરકારી કાર્યક્રમો થતા હોય છે ત્યારબાદ ત્યાં કરજણ યોજના જળાશયની ઓફિસ આવેલી છે ત્યાં ઓફિસરો રોજ અવરજવર કરતા હોય છે. તેની પાસે જિલ્લા કોર્ટ આવેલી છે ત્યાં રોજના કોર્ટમાં વકીલો જજો અરજદારો આવતા જતા હોય છે અને તેને અગાડી કરજણ કોલોની આવેલી છે. જિલ્લા કલેકટર જિલ્લા એસપી અને એવા કેટલા અધિકારીઓના મકાનો આવેલા છે આ રોડ પર અવારનવાર ઝાડ પડવાથી કેટલા ના મૃત્યુ પણ થયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us