શીતલબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ આપણે જાણીએ છીએ કે બે દિવસથી કોર્ટમાં હડતાલ ચાલી રહી છે કેમકે એક મુદ્દા પર આ હડતાલ ચાલી રહી છે એટલા માટે બે દિવસથી કોઈ જ કોર્ટનું કામગીરી ચાલી નથી આજે પણ કામગીરી કરવાના હતા પણ વકીલો દ્વારા જણાવવામાં આવ્યું કે આજે પણ હડતાલ ચાલુ છે એટલા માટે ચૈત્રર ભાઈના જામીન હજુ લંબાશે