Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં ધર્મ પરિવર્તન મામલે ગુનો નોંધાયો, સેમિનારના બહાને UP,MP,રાજસ્થાન સહિત 5 રાજ્યોમાંથી 50 લોકોને લવાયા.

Nadiad City, Kheda | Sep 10, 2025
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમા ધર્મ પરિવર્તનના કાવતરાનો પડદા પાસ થયો છે.સમગ્ર મામલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં સેમિનારના બહાને દાહોદ ફતેપુરા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાંથી 50થી વધુ લોકોને લાવવામાં આવ્યા હતા અને આ પછાત યુવક યુવતીઓને ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલ નું જ્ઞાન આપવામાં આવતું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us