Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: તરણેતરના મેળા માટે એસટી વિભાગ દ્વારા વધારાની 120 200 દોડાવવાનો નિર્ણય કર્યો

Wadhwan, Surendranagar | Aug 24, 2025
આગામી 26 ઓગસ્ટથી વિશ્વવિખ્યાત તણેતરના મેળાનો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા કલેકટરની માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઇ સુરેન્દ્રનગર રાજકોટ શહીદ સૌરાષ્ટ્રમાંથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ થી તરણેતર ની એક્સ્ટ્રા બસમાં 120 દોડાવાશે તેમ જ રાજકોટ થી તરણેતર સુધી 140 રૂપિયા ભાડું રહેશે અને સુરેન્દ્રનગર થી તરણેતરનો 75 રૂપિયા ભાડું રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us