Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: નળીયામાં નવ યુવકો ડૂબ્યા,પાંચને બચાવાયા,બે યુવકોની લાશ મળી અન્ય અન્ય ત્રણની શોધખોળ શરૂ

Santalpur, Patan | Sep 9, 2025
સાંતલપુર તાલુકાના નળીયા ગામે ખારી નદીમાં નવ યુવકો ડૂબ્યા હતા જેમાં પાંચ યુવકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે કે બે યુવકોના મૃતદેહ મળ્યા હતા તેમજ અન્ય ત્રણ યુવકો લાપતા રહેતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સ્થાનિક તરવૈયા ઓ અને બચાવ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us