Download Now Banner

This browser does not support the video element.

વડાલી: શહેરમાં તાલુકા માર્કેટયાર્ડમાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈ એક દિવસની રજા જાહેર કરવામાં આવી

Vadali, Sabar Kantha | Aug 26, 2025
વડાલી માર્કેટ યાર્ડમાં આવતીકાલે એટલે કે 27/8/ 2025 ના રોજ ગણેશ ચતુર્થી ના તહેવારને લઈ એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુરુવારના દિવસથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ રહેશે તેની જાહેરાત સત્તાવાર રીતે માર્કેટ યાર્ડના નોટિસ બોર્ડ ઉપર પણ કરવામાં આવી છે.માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય ભાઈ પટેલે પણ એક દિવસ ની રજા ની જાહેરાત પણ આજે એક વાગે કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us