Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનારમાં ગોરક્ષનાથ જગ્યામાં તોડફોડ મામલે મહંત સોમનાથ બાપુની ચીમકી,ચાર દિવસમાં આરોપી નહીં પકડાઈ તો કરાશે ઉપવાસ આંદોલન

Junagadh City, Junagadh | Oct 6, 2025
જુનાગઢ ગીરનાર પર્વત પર આવેલ ગોરક્ષનાથની જગ્યામાં સામાજિક તત્વો દ્વારા કરાયેલ તોડફોડ મામલે સમગ્ર સાધુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જગ્યાના મહંત સોમનાથ બાપુએ ચાર દિવસમાં આરોપીઓને પકડવા અલ્ટીમેટમ આપ્યું છે. ચાર દિવસમાં આરોપી નહીં પકડાઈ તો ઉપવાસ આંદોલન કરાશે. દત્ત ચોકમાં આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us