Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરમાં આજે પાંચ પાંચ દિવસે ધામધૂમ પૂર્વક ગણપતિજીનું વિસર્જન સુરેન્દ્રનગરના છોડી દીધા ડેમ ખાતે લોકોએ કર્યો

Wadhwan, Surendranagar | Aug 31, 2025
સુરેન્દ્રનગર જિલ્લા સહિત શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગણપતિજીના પાંચમા દિવસે અનેક જગ્યાએ પંડાલો ઘરોમાંથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આજે તોડી જાકે ડેમ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ગણપતિજીને વિસર્જન કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us