સુરેન્દ્રનગર જિલ્લા સહિત શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગણપતિજીના પાંચમા દિવસે અનેક જગ્યાએ પંડાલો ઘરોમાંથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આજે તોડી જાકે ડેમ ખાતે મોટી સંખ્યામાં લોકોએ ગણપતિજીને વિસર્જન કર્યું હતું